Wednesday, 2 August 2017

ગુરુવચન

તમારા સદગુરુની હાજરીમાં જ્ઞાનનું વર્ધન થાય છે; દુ:ખ નું શમન થાય છે; કોઈ પણ કારણ વગર આનંદ ઉદ્ભવે છે; અભાવ ઘટે છે, સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રતિભાઓ પ્રગટ થાય છે.